Politics: ‘જય ભીમ બોલ્યો એટલે મંત્રી પદ છીનવી લીધુ’, પૂર્વ CM વિલાસરાવ દેશમુખ પર કોંગ્રેસ નેતા નીતિન રાઉતનો મોટો આરોપ
પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા નિતિન રાઉતે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, ‘જય ભીમ’ બોલવાને કારણે તેમનું નામ મંત્રીની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું…