Tag: UP

મૈનપુરી (Mainpuri) દલિત હત્યાકાંડમાં 44 વર્ષ બાદ ચુકાદો, 24 લોકોની હત્યાના આરોપીઓને ફટકારી સજા

મૈનપુરી (Mainpuri) દલિત હત્યાકાંડમાં 44 વર્ષ બાદ ચુકાદો, 24 લોકોની હત્યાના આરોપીઓને ફટકારી સજા

Politics: 150થી વધુ ટ્રેનો રદ્દ, રોડ-રેલવે ટ્રેક થઈ શકે છે બ્લોક, આજે પંજાબમાં ‘ખેડૂતોનું બંધ’

ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધને કારણે આજે પંજાબમાંથી પસાર થતી 100થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. પંજાબના ખેડૂતોએ આજે ​​’પંજાબ બંધ’નું એલાન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ટ્રેન, બસ,…

Politics: યુપીમાં એન્કાઉન્ટરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, પોલીસ ચોકી પર કર્યો હતો ગ્રેનેડ હુમલો

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરનારા ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ સાથે યુપી પોલીસનું એન્કાઉન્ટર. યુપી પોલીસ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના…

Politics: શ્રમિકોને પુરી રકમ ચૂકવો; દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટ લગાવી ફટકાર, આપ્યો એક દિવસનો સમય

સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં લાદવામાં આવેલા ગ્રેપ-4 પ્રતિબંધોને હળવા કર્યા છે. સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ દરમિયાન બાંધકામના કામ પર રોક લગાવવાને કારણે કામદારોને આર્થિક મદદ કરવાનો આદેશ આપ્યો હતો…

Environment: વધતી જતી વસ્તી અને ઘટતું ભૂગર્ભ જળઃ ભારતના કયા રાજ્યો ગંભીર જળ સંકટ તરફ આગળ વધી રહ્યા છે?

પાણીની અછતથી દેશનો વિકાસ અટકી શકે છે, કારણ કે પાણી વિના કોઈ કામ થઈ શકતું નથી. ત્યારે પંજાબ-હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેરળમાં ભૂગર્ભ જળ ચિંતાજનક હદે ખૂબ…