Politics: પાક આતંકવાદીઓ બાંગ્લાદેશની મદદથી ભારતમાં આતંકી હુમલો કરી દિલ્હી અને પંજાબને નિશાન બનાવવાની ફિરાક્માં
ભારતની ગુપ્તચર એજન્સીઓએ નવા વર્ષમાં આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર વિભાગને આતંકવાદી હુમલાના ષડયંત્ર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી મળી છે. દિલ્હી અને પંજાબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI…