Tag: Sanatan

બંધારણ (Constitution)કરતા મનુસ્મૃતિ મોટી, બંધારણે દેશ અને સમાજને બે ભાગમાં વહેંચી દીધા છે – શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદેનું વિવાદિત નિવેદન

બંધારણે (Constitution) દેશ અને સમાજને બે ભાગમાં વહેંચી દીધા છે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદેનું વિવાદિત નિવેદન

Politics: ‘ધર્મનું આચરણ કરવાથી જ ધર્મનું રક્ષણ થશે’ – ડૉ. મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત જીએ કહ્યું કે ધર્મનું આચરણ કરવાથી જ ધર્મની રક્ષા થશે. કારણ કે ધર્મનું પાલન કરનાર જ ધર્મને સમજી શકે છે. ધર્મને સમજવો પડશે.…

Politics: ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની માંગ કરતી PIL દિલ્હી હાઈકોર્ટે ફગાવી

દિલ્હી હાઈકોર્ટે નું ગઠન કરવાની વિનંતી કરતી અરજીને ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે બુધવારે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની જનહિત અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે નીતિગત નિર્ણયો સરકારની…

Religion : ભારતીય જ્ઞાન પરંપરામાં વિશિષ્ટ એવા જૈનશાસનમાં વર્ષો બાદ “સહસ્ત્રાવધાન” નો અભિનવ પ્રયોગ

ભારત પ્રાચીનકાળથી જ્ઞાનની ગંગોત્રી વહાવતું રહ્યું છે. આજે વિજ્ઞાનના પ્રભાવમાં તણાતા રહેતા સમયમાં પણ ભારતનું પરંપરાગત જ્ઞાન સમગ્ર વિશ્વને પોતાની અગાધ શક્તિથી અભિનવ અને અદ્વિતીય પ્રયોગો દ્વારા અચંબિત કરતું રહ્યું…