Tag: Rashtriya Swayamsevak Sangh

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે અલીગઢમાં કહ્યું: સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું આવશ્યક છે, આપણે ઘરે ઘરે જવું પડશે

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે અલીગઢમાં કહ્યું: સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું આવશ્યક છે, આપણે ઘરે ઘરે જવું પડશે

Politics: ઈસ્કોનના સન્યાસીને જેલમાંથી મુક્ત કરવામાં આવે, હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ: RSS

બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંદુ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને અમાનવીય હિંસાચાર, ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું નિવેદન આવ્યું છે.…

Politics: ભારતને અસ્થિર કરવાના પ્રયાસો વેગ પકડી રહ્યા છે, હિન્દુઓ માટે દુર્બળ રહેવું ગુનો: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા સંઘ મુખ્યાલય ખાતે વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરી હતી. વિજયાદશમીના ઉત્સવના પોતાના ઉદ્બોધનમાં મોહન ભાગવતે સંઘે પોતાના…