Tag: Rajyasabha

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું- લોકસભા અને રાજ્યસભામાં જાતિ જનગણના કાયદો પસાર કરીશું

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું- લોકસભા અને રાજ્યસભામાં જાતિ જનગણના કાયદો પસાર કરીશું

વકફ કાયદા (Waqf Law) વિરુદ્ધ સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં મોરચો, અત્યાર સુધીમાં 10 યાચિકાઓ દાખલ, CJIએ શું કહ્યું?

વકફ કાયદા (Waqf Law) સામે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં મોરચો, અત્યાર સુધીમાં 10 યાચિકાઓ દાખલ, CJIએ શું કહ્યું?

Breaking News: ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે નિધન થયું હતું. ભુતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ…

Politics: વિપક્ષને ફટકો, રાજ્યસભાના ચેરમેન ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ફગાવાઈ

વિપક્ષને આજે મોટો ઝટકો આપતા ઉપસભાપતિએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને ફગાવી દીધી. કલમ 67(B) મુજબ ઉપરાષ્ટ્રપતિને હટાવવાની કોઈપણ દરખાસ્ત માટે ઓછામાં ઓછા 14 દિવસની પૂર્વ…

Politics: ચિરાગ પાસવાને કોંગ્રેસ પર સાધ્યું નિશાન કહ્યું, ‘કોંગ્રેસે સત્તામાં રહીને બાબા સાહેબને સન્માન આપવું જરૂરી નહોતું સમજ્યું’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં આપેલા ભાષણ સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નિવેદન આપ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘કોંગ્રેસ…

Politics: ‘કોંગ્રેસે વારંવાર ડૉ. આંબેડકર સામે અનેકવાર ગંદી ચાલ ખેલી’, અમિત શાહને ઘેરી રહેલી કોંગ્રેસ ઉપર પીએમ મોદીનો જબરદસ્ત પલટવાર

અમિત શાહે મંગળવારે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા દરમિયાન ગૃહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમના ભાષણના કેટલાક ભાગોને લઈને વિપક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ડૉ. બાબા…

Politics: ગૃહમંત્રી અમિત શાહના ડૉ. આંબેડકર વિશેના વિધાનોને કારણે વિવાદ, શાહ સામે નોટીસ, કિરણ રિજિજુએ આપ્યો જવાબ: જુઓ વિડીઓ

દેશના બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભાષણ આપ્યું હતું. જેમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે જે કહ્યું હતું તેની સામે હવે કોંગ્રેસ…

Politics: આજ સુધી કોઈ જજને મહાભિયોગ દ્વારા હટાવી શકાયા નથી, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવનું શું થશે?

વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિ ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ બુધવારે કહ્યું કે અત્યાર સુધી રાજ્યસભાના 30 થી…

Politics: રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત આવી શકે છે

વિપક્ષે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. ભારતના સંસદીય ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી બનશે. વિરોધ પક્ષમાંના સૂત્રોએ જણાવ્યું હતું કે 65 સહીઓ સાથે…

Business: સ્વચ્છ કોર્પોરેટ જગત અભિયાન: સરકારે પાંચ વર્ષમાં 2.33 લાખ શેલ કંપનીઓના શટર ડાઉન કર્યા

દેશના કોર્પોરેટ ક્ષેત્રની સાફસુફી કરવાના હેતુથી એક વ્યાપક કાર્યવાહીમાં, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (MCA) છેલ્લા પાંચ વર્ષમાં 2.33 લાખ નિષ્ક્રિય અને સંભવિત ગેરકાયદેસર સંસ્થાઓને બધ કરી છે. રાજ્યસભામાં કોર્પોરેટ બાબતોના રાજ્ય…