પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર: નાનકડી કારમાં આવ્યા હતા…હવે શીશમહેલમાં રહે છે
પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર
પટપડગંજ (Patparganj)માં ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલ પર રાહુલ ગાંધીના પ્રહાર
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતી વખતે વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી
5, 10 કે 15 લાખ…દિલ્હી (Delhi) ના ચુંટણી જંગમાં કોંગ્રેસ (Congress) ના કેટલા વોટ આમ આદમી પાર્ટીનું ટેન્શન વધારશે? ત્રણ મુદ્દામાં સમજો
મંગળવારે રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલનો પર્દાફાશ કરવા નીકળી પડ્યા હતા
દેશના ભુતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યો. કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહના સ્મારકને લઈને મોદી સરકાર ખાસ કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર…
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને હજુ પણ વિવાદ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોંગ્રેસના ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કાર દરમિયાન અનાદર અને ગેરવહીવટ થયા હોવાના…
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યે અવસાન થયું.. મનમોહન સિંહ ભારતીય રાજકારણના એવા નેતા છે જેમણે દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપી. 1991 પહેલા ભારતના અર્થતંત્રમાં નેહરુના…
એડવોકેટ મુન્ના સિંહ પુંડિરે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ગામ બૂલગઢીના કેસમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટને લઈને રાહુલ ગાંધીને કાનૂની નોટિસ પાઠવી છે.…
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો સંપૂર્ણ…
પૂર્વ પીએમ મનમોહન સિંહે ગુરુવારે 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા આપવા માટે…