Politics: રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત આવી શકે છે
વિપક્ષે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. ભારતના સંસદીય ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી બનશે. વિરોધ પક્ષમાંના સૂત્રોએ જણાવ્યું હતું કે 65 સહીઓ સાથે…