Tag: Nigambodh

Politics: પૂર્વ પીએમ મનમોહન સિંહ પંચતત્વમાં વિલિન, અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદી રહ્યા હાજર

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો સંપૂર્ણ…