Tag: Manoj Sinha

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદીઓ માર્યા ગયા, 2 જવાન ઘાયલ, ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટરના એક દિવસ પહેલા ભારતીય સેનાના જવાનોએ કુપવાડામાં દારૂગોળો અને હથિયારો…

Politics: એલજી મનોજ સિન્હાની કડક કાર્યવાહી: આતંકવાદીઓ સાથે સંબંધોના લઈને બે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી તગેડ્યા

જમ્મુ-કાશ્મીરના સરકારી વિભાગમાં આતંકવાદીઓના કનેક્શનનો ખુલાસો થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા બે સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી તગેડી મુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકની…

Politics: જમ્મુ કાશ્મીરમાં LGનો આદેશ: ‘આતંકીઓને આશ્રય આપનારાના ઘર જમીનદોસ્ત કરી દો’

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મંગળવારે (પાંચમી નવેમ્બર) ચેતવણી આપી હતી કે, આતંકવાદીઓને આશ્રય આપતા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એકતામાં ઊભા રહેવા…