Tag: Manipur Chief Minister

Politics: PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ

મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી…

Politics: મણિપુરમાં અશાંતિ યથાવત, એક લાખ જવાનોની તૈનાતી કરાઈ

છેલ્લા 500 કરતા  વધુ દિવસથી અશાંત પૂર્વોત્તરના મણિપુરમાં ગયા શનિવારે નવસેરથી હિંસા ભડકી ઉઠી હતી અને સ્થિતિ ત્યાર બાદ સ્ફોટક બની રહી છે. એક તરફ રાજ્ય સરકાર હિંસા ડામવા મથામણ…