Tag: Khokhra

Politics: અમદાવાદના ખોખરામાં ડૉ. આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં ગુનેગારની ધરપકડ

અમદાવાદના ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને…

Gujarat: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા વિવાદ, રહીશો ધરણાં પર બેઠા

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું…