રાજ્યસભામાં (Rajya Sabha) 3 વર્ષ બાદ ભાજપે જાદૂઈ આંકડો કર્યો પાર, આ જાદૂઈ આંકડો પાર થતા કોંગ્રેસની બરાબરી કરી
રાજ્યસભામાં (Rajya Sabha) 3 વર્ષ બાદ ભાજપે જાદૂઈ આંકડો કર્યો પાર, આ જાદૂઈ આંકડો પાર થતા કોંગ્રેસની બરાબરી કરી
રાજ્યસભામાં (Rajya Sabha) 3 વર્ષ બાદ ભાજપે જાદૂઈ આંકડો કર્યો પાર, આ જાદૂઈ આંકડો પાર થતા કોંગ્રેસની બરાબરી કરી
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો સંપૂર્ણ…
ડૉ. બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદ પરિસરમાં ધક્કામુક્કી થવાનો મુદ્દો ગરમાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના નેતાઓ સાથે ધક્કામુક્કી કરી. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…
ભાજપે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સંસદ પરિસરમાં પ્રદર્શન દરમિયાન થયેલી ધક્કામુક્કી અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી…
સંસદ પરિસરમાં ધક્કામુક્કીની ઘટનાને લઈને વિવાદ વધ્યો છે. આ દરમિયાન ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મહિલા સાંસદને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે મહિલા સાંસદ ડરી ગયા…
વિપક્ષે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. ભારતના સંસદીય ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી બનશે. વિરોધ પક્ષમાંના સૂત્રોએ જણાવ્યું હતું કે 65 સહીઓ સાથે…
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે વિપક્ષે રાજ્યસભાન નિયમ 267નો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટેના…