Tag: Home Minister

એર ઈન્ડિયાનું (Air India)પ્લેન અમદાવાદમાં ક્રેશ: 128 લોકોના મોત, અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા રવાના

એર ઈન્ડિયાનું (Air India)પ્લેન અમદાવાદમાં ક્રેશ: 128 લોકોના મોત, અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા રવાના

Politics: PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ

મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી…

Politics: ડૉ.મનમોહન સિંહના સ્મારક અંગે મોદી સરકાર સર્જી શકે છે આશ્ચર્ય, કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે બની શકે અસહજ સ્થિતિ

દેશના ભુતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યો. કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહના સ્મારકને લઈને મોદી સરકાર ખાસ કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર…

Politics: ‘PoK-અક્સાઇ ચીન નકશામાંથી ગાયબ’, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વિવાદમાં

કર્ણાટકના બેલાગવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભારતના ખોટા નકશાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીનો દાવો છે કે આ નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીનનો સમાવેશ કરવામાં…

Politics: મહારાષ્ટ્રમાં મંત્રીઓના ખાતાઓની વહેંચણી, ફડણવીસ પાસે ગૃહ, શિંદે-અજિતને કયા ખાતા મળ્યા?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંત્રીઓના ખાતાની વહેંચણી કરી છે. CMએ ગૃહ ખાતુ પોતાની પાસે રાખ્યું છે. અજિત પવારને ફરી એકવાર નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. એકનાથ શિંદેને શહેરી વિકાસ…

Politics: આંબેડકર પર નિવેદન પર વિવાદ મુદ્દે ભાજપનો વળતો પ્રહાર, આજે સંસદ સંકુલમાં કરશે વિરોધ

બુધવારે વિપક્ષે ડૉ. આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને અમિત શાહના રાજીનામાની પણ માંગ કરી હતી. કોંગ્રેસ…

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદીઓ માર્યા ગયા, 2 જવાન ઘાયલ, ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટરના એક દિવસ પહેલા ભારતીય સેનાના જવાનોએ કુપવાડામાં દારૂગોળો અને હથિયારો…

Politics: અમિત શાહના નિવેદન પર ખડગેની પ્રેસ કોન્ફરન્સ: લગાવ્યો બંધારણ નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર બંધારણના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું…

Politics: ચિરાગ પાસવાને કોંગ્રેસ પર સાધ્યું નિશાન કહ્યું, ‘કોંગ્રેસે સત્તામાં રહીને બાબા સાહેબને સન્માન આપવું જરૂરી નહોતું સમજ્યું’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં આપેલા ભાષણ સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નિવેદન આપ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘કોંગ્રેસ…