Tag: Home Minister

અમિત શાહે (Amit Shah) સર્જ્યો રેકોર્ડ: બન્યા સ્વાધિન ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી

અમિત શાહે (Amit Shah) સર્જ્યો રેકોર્ડ: બન્યા સ્વાધિન ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી

એસ જયશંકરને (S Jaishankar) વિપક્ષે અટકાવતા ગૃહમંત્રી અમિત શાહ ભડક્યા, કહ્યું ‘હજુ વીસ વર્ષ ત્યાં જ બેસશે?’

એસ જયશંકરને (S Jaishankar) વિપક્ષે અટકાવતા ગૃહમંત્રી અમિત શાહ ભડક્યા, કહ્યું ‘હજુ વીસ વર્ષ ત્યાં જ બેસશે?’

અમિત શાહ (Amit Shah): દેશની જનતા ક્યારેય સરમુખત્યારશાહી સ્વીકારી શકતી નથી… ગૃહમંત્રી ‘કટોકટીના 50 વર્ષ’ પર બોલ્યા કેન્દ્રિય ગૃહમંત્રી

અમિત શાહ (Amit Shah): દેશની જનતા ક્યારેય સરમુખત્યારશાહી સ્વીકારી શકતી નથી… ગૃહમંત્રી 'કટોકટીના 50 વર્ષ' પર બોલ્યા કેન્દ્રિય ગૃહમંત્રી

એર ઈન્ડિયાનું (Air India)પ્લેન અમદાવાદમાં ક્રેશ: 128 લોકોના મોત, અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા રવાના

એર ઈન્ડિયાનું (Air India)પ્લેન અમદાવાદમાં ક્રેશ: 128 લોકોના મોત, અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા રવાના

Politics: PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ

મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી…

Politics: ડૉ.મનમોહન સિંહના સ્મારક અંગે મોદી સરકાર સર્જી શકે છે આશ્ચર્ય, કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે બની શકે અસહજ સ્થિતિ

દેશના ભુતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યો. કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહના સ્મારકને લઈને મોદી સરકાર ખાસ કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર…

Politics: ‘PoK-અક્સાઇ ચીન નકશામાંથી ગાયબ’, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વિવાદમાં

કર્ણાટકના બેલાગવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભારતના ખોટા નકશાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીનો દાવો છે કે આ નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીનનો સમાવેશ કરવામાં…

Politics: મહારાષ્ટ્રમાં મંત્રીઓના ખાતાઓની વહેંચણી, ફડણવીસ પાસે ગૃહ, શિંદે-અજિતને કયા ખાતા મળ્યા?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંત્રીઓના ખાતાની વહેંચણી કરી છે. CMએ ગૃહ ખાતુ પોતાની પાસે રાખ્યું છે. અજિત પવારને ફરી એકવાર નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. એકનાથ શિંદેને શહેરી વિકાસ…

Politics: આંબેડકર પર નિવેદન પર વિવાદ મુદ્દે ભાજપનો વળતો પ્રહાર, આજે સંસદ સંકુલમાં કરશે વિરોધ

બુધવારે વિપક્ષે ડૉ. આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને અમિત શાહના રાજીનામાની પણ માંગ કરી હતી. કોંગ્રેસ…