Tag: Hindu Philosophy

History: ભારતીય રાજકીય આકાશના દેદીપ્યમાન નક્ષત્ર સમાન વ્યક્તિત્વ: પંડિત દીનદયાલ ઉપાધ્યાય

રાજપુરુષનું જીવન સમાજસેવક તરીકેનું અને પ્રેરક હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક રાજપુરુષો સમાજસેવકને બદલે માત્ર રાજનેતા જ બની રહ્યા છે. ત્યારે કેટલાક જૂજ વ્યક્તિત્વો દૃષ્ટિ સમક્ષ આવી જાય છે…