Environment: વધતી જતી વસ્તી અને ઘટતું ભૂગર્ભ જળઃ ભારતના કયા રાજ્યો ગંભીર જળ સંકટ તરફ આગળ વધી રહ્યા છે?
પાણીની અછતથી દેશનો વિકાસ અટકી શકે છે, કારણ કે પાણી વિના કોઈ કામ થઈ શકતું નથી. ત્યારે પંજાબ-હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેરળમાં ભૂગર્ભ જળ ચિંતાજનક હદે ખૂબ…