Gujarat: ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાનારા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
‘હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે‘ – પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025…