Politics: ‘દિલ્હીમાં બે ગજ જમીન ન મળી’, નરસિંહ રાવના ભાઈએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, સોનિયા ગાંધી માટે શું કહ્યું?
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકારણ ચરમસીમા પર છે અને ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસે નિગમ બોધ ઘાટ પર અરાજકતાનો આરોપ…