Politics: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય બદલ્યો ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો અલ્પસંખ્યક દરજ્જો અકબંધ
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પીઠમાંના સ્વયં CJI ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ જેડી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા સહિત 7 ન્યાયાધીશોની ખંડપીઠે 4-3 થી બંધારણની કલમ 30 મુજબ…