રાજ્યસભામાં (Rajya Sabha) 3 વર્ષ બાદ ભાજપે જાદૂઈ આંકડો કર્યો પાર, આ જાદૂઈ આંકડો પાર થતા કોંગ્રેસની બરાબરી કરી
રાજ્યસભામાં (Rajya Sabha) 3 વર્ષ બાદ ભાજપે જાદૂઈ આંકડો કર્યો પાર, આ જાદૂઈ આંકડો પાર થતા કોંગ્રેસની બરાબરી કરી
રાજ્યસભામાં (Rajya Sabha) 3 વર્ષ બાદ ભાજપે જાદૂઈ આંકડો કર્યો પાર, આ જાદૂઈ આંકડો પાર થતા કોંગ્રેસની બરાબરી કરી
કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ સાંસદ (MP) અને નેતાઓ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) ની મુશ્કેલીઓ વધી શકે છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. બિહારના મુઝફ્ફરપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘Poor Lady’ કહીને બોલાવવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે 10મી ફેબ્રુઆરીએ સુનાવણી…
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો સંપૂર્ણ…
પૂર્વ પીએમ મનમોહન સિંહે ગુરુવારે 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા આપવા માટે…
ભારતીય જનતા પાર્ટી (BJP)ની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. અટલ બિહારી વાજપેયીથી લઈને જે.પી. નડ્ડા સુધી અનેક દિગ્ગજ નેતાઓએ તેમના અધ્યક્ષીય કાર્યકાળ દરમિયાન તેમના લોહી અને પરસેવાથી દેશની…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વિજય કુમાર સિંહની મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવાનો આદેશ જારી કર્યો છે. હવે આ બન્ને હોલ અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ તરીકે ઓળખાશે. આ આદેશમાં…