Tag: Dr. Ambedkar

Politics: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધી પ્રેસ કોન્ફરન્સ કહ્યું, કોંગ્રેસ આંબેડકર અને સાવરકર વિરોધી છે, હું નહી

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઈને વિપક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષની માંગ છે કે અમિત શાહ માફી માંગે. આ અંગે વિપક્ષ દ્વારા…

Politics: ચિરાગ પાસવાને કોંગ્રેસ પર સાધ્યું નિશાન કહ્યું, ‘કોંગ્રેસે સત્તામાં રહીને બાબા સાહેબને સન્માન આપવું જરૂરી નહોતું સમજ્યું’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં આપેલા ભાષણ સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નિવેદન આપ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘કોંગ્રેસ…

Politics: ‘કોંગ્રેસે વારંવાર ડૉ. આંબેડકર સામે અનેકવાર ગંદી ચાલ ખેલી’, અમિત શાહને ઘેરી રહેલી કોંગ્રેસ ઉપર પીએમ મોદીનો જબરદસ્ત પલટવાર

અમિત શાહે મંગળવારે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા દરમિયાન ગૃહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમના ભાષણના કેટલાક ભાગોને લઈને વિપક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ડૉ. બાબા…

Politics: ગૃહમંત્રી અમિત શાહના ડૉ. આંબેડકર વિશેના વિધાનોને કારણે વિવાદ, શાહ સામે નોટીસ, કિરણ રિજિજુએ આપ્યો જવાબ: જુઓ વિડીઓ

દેશના બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભાષણ આપ્યું હતું. જેમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે જે કહ્યું હતું તેની સામે હવે કોંગ્રેસ…

Politics: મહારાષ્ટ્રમાં આંબેડકર સ્મારકમાં નુકશાન પહોંચાડવાના પ્રયાસ બાદ હિંસા: પરભણીમાં દુકાનો અને વાહનો સળગાવાયા, પોલીસે અશ્રુવાયુનો કર્યો ઉપયોગ; 1 આરોપીની ધરપકડ

આંબેડકર સ્મારકમાં કરવામાં આવેલા નુકશાનના વિરોધમાં બંધના એલાન દરમિયાન બુધવારે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા ફાટી નીકળી હતી. નુકસાનની માહિતી ફેલાતાં લગભગ 200 લોકોનું ટોળું પ્રતિમા પાસે એકત્ર થઈ ગયું હતું. પોલીસે…

Day Special: ભારતનું બંધારણ, ભારતીય લોકતંત્રનો આત્મા

આજે આપણે આપણા દેશના બંધારણ ઉપર ગર્વ અનુભવીએ છીએ તેમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સક્ષમ નેતૃત્વ અને વિચારોની અમીટ છાપ છે. બંધારણ ઘડતી વખતે તેમણે સુનિશ્ચિત કર્યું કે સમાજના છેવાડાના…