Politics: વિપક્ષને ફટકો, રાજ્યસભાના ચેરમેન ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ફગાવાઈ
વિપક્ષને આજે મોટો ઝટકો આપતા ઉપસભાપતિએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને ફગાવી દીધી. કલમ 67(B) મુજબ ઉપરાષ્ટ્રપતિને હટાવવાની કોઈપણ દરખાસ્ત માટે ઓછામાં ઓછા 14 દિવસની પૂર્વ…