Tag: CJI

સુલતાના બેગમ (Sultana Begum) લાલ કિલ્લા પર કબજો માંગ કરી રહી હતી, સુપ્રીમ કોર્ટે ફતેહપુર સિકરી કેમ છોડી દીધો એમ પણ પૂછી લીધું

સુલતાના બેગમ (Sultana Begum) લાલ કિલ્લા પર કબજો માંગ કરી રહી હતી, સુપ્રીમ કોર્ટે ફતેહપુર સિકરી કેમ છોડી દીધો એમ પણ પૂછી લીધું

નિશિકાંત દુબે (Nishikant Dubey) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી! નિશિકાંત દુબેએ CJI અંગે ગૃહયુદ્ધ વિશે ટિપ્પણી કરી હતી

નિશિકાંત દુબે (Nishikant Dubey) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી! નિશિકાંત દુબેએ CJI અંગે ગૃહયુદ્ધ વિશે ટિપ્પણી કરી હતી

વકફ કાયદા (Waqf Law) વિરુદ્ધ સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં મોરચો, અત્યાર સુધીમાં 10 યાચિકાઓ દાખલ, CJIએ શું કહ્યું?

વકફ કાયદા (Waqf Law) સામે સંસદ બાદ સુપ્રીમ કોર્ટમાં મોરચો, અત્યાર સુધીમાં 10 યાચિકાઓ દાખલ, CJIએ શું કહ્યું?

Politics: ન્યાયાધીશના સંતાન હવે નહીં બની શકે જજ! સુપ્રીમ કોર્ટ કોલેજિયમ ભરી શકે છે ઐતિહાસિક પગલું

ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે બનાવવામાં આવેલી કોલેજિયમ સિસ્ટમની પારદર્શકતાને લઈને દેશમાં ઘણી વખત પ્રશ્નો ઉભા થયા છે. કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે પણ ઉગ્ર વિવાદ થયો…

Politics: આજ સુધી કોઈ જજને મહાભિયોગ દ્વારા હટાવી શકાયા નથી, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવનું શું થશે?

વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિ ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ બુધવારે કહ્યું કે અત્યાર સુધી રાજ્યસભાના 30 થી…

Politics: સંભલ જામા મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ જવા કહ્યું, નીચલી અદાલતને પણ આપ્યો આદેશ, એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનો ખુલાસો

સુપ્રીમ કોર્ટે યુપીના સંભલ શાહી મસ્જિદ કેસમાં દરમિયાનગીરી કરતા નીચલી કોર્ટને આ કેસની વધુ સુનાવણી ન કરવા જણાવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘જ્યાં સુધી અલ્હાબાદ હાઈકોર્ટ…

Politics: શું બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દો કાઢી નાખવામાં આવશે? સુપ્રીમ કોર્ટમાં થઈ ચર્ચા

સુપ્રીમ કોર્ટે ભારતના બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દોને દૂર કરવાની માંગ કરતી અરજીને સુનાવણી માટે મોટી બેંચને મોકલવાનું નકારી દીધું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને…

Politics: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય બદલ્યો ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો અલ્પસંખ્યક દરજ્જો અકબંધ

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પીઠમાંના સ્વયં CJI ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ જેડી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા સહિત 7  ન્યાયાધીશોની ખંડપીઠે 4-3 થી બંધારણની કલમ 30 મુજબ…

Politics : યોગી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, બુલડોઝરથી તોડી પડાયેલા ઘરોને આપો 25 લાખ રુપિયા

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી હતી. યુપી સરકારે મહારાજગંજ જિલ્લામાં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે બુલડોઝરથી મકાનો તોડી પાડ્યા હતા. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને…

Politics: યુપીનો મદરેસા કાયદો બંધારણીય, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય પલટ્યો, યોગી સરકારને ઝટકો

સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ઉત્તર પ્રદેશના મદરેસા કાયદા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી…