Tag: Buddhism

Bharat: ચીની વિદ્વાનોએ ભગવાન શ્રીરામના અસ્તિત્વની પુષ્ટિ કરી, શોધ્યા પ્રભુ શ્રીરામના પદચિહ્ન

ભારતીય અસ્મિતાના પ્રતિક એવા ભગવાન શ્રીરામ અને રામાયણને કલ્પના કહેનારાઓને ચીની વિદ્વાનોએ મોટો ઝટકો આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ ભગવાન શ્રીરામ અને રામાયણ કલ્પના નથી તે વાસ્તવિક અને અધિકૃત છે.…