Tag: BJP

Politics: ‘કોંગ્રેસની થઈ છે એવી જ હાલત થશે’ ડૉ. આંબેડકર પર શાહના નિવેદનથી ભડક્યા બહેન માયાવતી

બસપાના વડા માયાવતીએ કહ્યું કે, ‘ભારતીય બંધારણના નિર્માતા અને દલિતો અને અન્ય ઉપેક્ષિત વર્ગોના મસીહા ડૉ. ભીમરાવ આંબેડકર વિશે અમિત શાહે સંસદમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેનાથી બાબા સાહેબની…

Politics: સંસદમાં હંગામા પર રાહુલ ગાંધી અને ખડગેની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષના નેતાએ કહ્યું: ‘બીજેપી સાંસદોએ અમને સંસદમાં પ્રવેશતા રોક્યા’

ડૉ. બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદ પરિસરમાં ધક્કામુક્કી થવાનો મુદ્દો ગરમાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના નેતાઓ સાથે ધક્કામુક્કી કરી. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…

Politics: હત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી… ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી?

ભાજપે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સંસદ પરિસરમાં પ્રદર્શન દરમિયાન થયેલી ધક્કામુક્કી અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી…

Politics: ‘મારા ઘૂંટણમાં ઈજા થઈ’ મલ્લિકાર્જુન ખડગે, ભાજપના બે સાંસદો ઈજાગ્રસ્ત, મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા સ્પિકરને પત્રમાં શું લખ્યું? જુઓ પત્ર

સંસદમાં પ્રદર્શન દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. ભાજપના સાંસદોએ રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું…

Politics: આંબેડકર પર નિવેદન પર વિવાદ મુદ્દે ભાજપનો વળતો પ્રહાર, આજે સંસદ સંકુલમાં કરશે વિરોધ

બુધવારે વિપક્ષે ડૉ. આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને અમિત શાહના રાજીનામાની પણ માંગ કરી હતી. કોંગ્રેસ…

Politics: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધી પ્રેસ કોન્ફરન્સ કહ્યું, કોંગ્રેસ આંબેડકર અને સાવરકર વિરોધી છે, હું નહી

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઈને વિપક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષની માંગ છે કે અમિત શાહ માફી માંગે. આ અંગે વિપક્ષ દ્વારા…

Politics: ગૃહમંત્રી અમિત શાહના ડૉ. આંબેડકર વિશેના વિધાનોને કારણે વિવાદ, શાહ સામે નોટીસ, કિરણ રિજિજુએ આપ્યો જવાબ: જુઓ વિડીઓ

દેશના બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભાષણ આપ્યું હતું. જેમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે જે કહ્યું હતું તેની સામે હવે કોંગ્રેસ…

Politics: પંડિત નેહરુએ લેડી એડવિના માઉન્ટબેટન, પદ્મજા નાયડુ, જેપી વગેરેને લખેલા પત્રો પરત કરો: પીએમ મેમોરિયલે રાહુલ ગાંધીને લખ્યો પત્ર

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના પત્રોને લઈને વિવાદે જોર પકડ્યું છે. વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે માંગણી કરી છે કે દેશના પૂર્વ વડાપ્રધાન પંડિત નેહરુના અંગત પત્રો જે સોનિયા ગાંધી…

Gujarat: શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીને લઈ આપ્યું મોટું નિવેદન

ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ ક્યાંકને ક્યાંક મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઈ રહ્યો છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં દારૂની હેરાફેરી કરનારા ઈસમો પણ સક્રિય થયા છે.…

Politics: અમદાવાદ શહેર ભાજપને મળશે બે પ્રમુખ, માળખાનું થશે વિસ્તરણ

ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે. મંડળ કક્ષાના…