Tag: BJP

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પડી એકલી અટુલી, અખિલેશ યાદવ અને મમતા દીદીએ કર્યું AAPને સમર્થન

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી રાજધાનીમાં રાજકીય તાપમાનનો પારો ઝડપથી ઉંચે જવા લાગ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હોવાનું કહેવાય…

ભાજપ શહેરો-જિલ્લાઓના પ્રમુખની જાહેરાત ટુંક સમયમાં થવાની સંભાવના, લિસ્ટ થઈ ગયું તૈયાર, ઘોષણાનો ઈંતઝાર

ભાજપ શહેરો-જિલ્લાઓના પ્રમુખની જાહેરાત ટુંક સમયમાં થવાની સંભાવના

ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર, નવું નામ પણ જણાવ્યું

ઈન્ડિયા ગેટનું નામ બદલાઈ જશે? ભાજપના નેતા જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને લખ્યો પત્ર

શું JDU 10 સાંસદો જોડાશે ભાજપમાં? સંજય રાઉત ના નિવેદનથી અટકળો તેજ, નીતિશ વિશે શું કહ્યું?

શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે શનિવારે મોટો દાવો કરતા કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ-યુનાઈટેડ (JDU) કેન્દ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)થી અલગ થઈ શકે…

Politics: ભાજપે કરી ચૂંટણી અધિકારીઓની નિમણૂક, પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની યોજાશે ચૂંટણી, જુઓ સંપુર્ણ લિસ્ટ

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે (02 જાન્યુઆરી, 2025) રાજ્ય પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીઓ માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી છે. પીયૂષ ગોયલ ઉત્તર પ્રદેશના, મનોહર લાલ ખટ્ટર બિહારના…

Politics: માલદાના પંચાયતના સરપંચ ‘ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોર’?, TMC સાથે કનેક્શન, કલકત્તા હાઈકોર્ટે માંગ્યો રિપોર્ટ

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપએ આર્પ લગાવ્યો છે કે મમતા બેનર્જીની ટીએમસી (TMC) બાંગ્લાદેશી ઘૂસણખોરોને ન માત્ર…

Politics: PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ

મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી…

Politics: દિલ્હીમાં જામ્યુ પોસ્ટર વોર, AAP-BJP વચ્ચે રાજકીય ધમાસાણ, કોંગ્રેસની ગેરહાજરી

એક તરફ દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ટક્કર ચાલી રહી છે બીજી તરફ AAP અને BJP પણ એકબીજા વિરુદ્ધ હલ્લાબોલ કરી રહ્યા છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હજુ થોડી વાર છે…

Politics: રાષ્ટ્રીય શોક વચ્ચે રાહુલ ગાંધી પહોંચ્યા વિદેશ: ભાજપના પ્રહાર, જુઓ વિડીઓ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને હજુ પણ વિવાદ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોંગ્રેસના ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના અંતિમ સંસ્કાર દરમિયાન અનાદર અને ગેરવહીવટ થયા હોવાના…

Politics: ‘દિલ્હીના પૂજારીઓ અને ગ્રંથિઓને દર મહિને મળશે 18 હજાર રૂપિયા’, અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

મહિલા સન્માન અને સંજીવની યોજના પછી, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીના તમામ પૂજારીઓ અને પૂજારીઓને દર મહિને 18,000 રૂપિયાનું માનદ વેતન આપવાની જાહેરાત કરી હતી. આમ આદમી…