Tag: ayushyaman bharat

Gujarat : PMJAYમાં ધૂમ કટકી : 13,860 દર્દીની એક જ સમયે બે હોસ્પિટલમાં સર્જરી થઈ

ખ્યાતિ હોસ્પિટલમાં બે વ્યક્તિના મૃત્યુ બાદ પ્રધાનમંત્રી જનઆયોગ્ય યોજના (PMJAY) યોજનામાં નાણાં પડાવવાના ખેલના આરોપો મુકાઈ રહ્યા છે, ગુજરાતમાં પીએમજેએવાય (PMJAY) માં ગોલમાલ ચાલી રહી છે, પીએમજેએવાય (PMJAY) યોજનામાં નાણાં…

Health: ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરી, બે દર્દીના મોત

કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી…