Category: Religious

Gujarat: ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાનારા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

‘હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે‘ – પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025…

Bharat: સંસ્કૃત ભાષા એ મા ભારતીનો ધબકાર છે – કિશોર મકવાણા, સંસ્કૃત ભારતી, ગુજરાત પ્રાંતનો પ્રાંતીય સંમેલનનો સમાપન કાર્યક્રમ યોજાયો

‌નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે 29 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ…

Bharat: પ્રેરણાપીઠ, પીરાણા ખાતે સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન

નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે 28 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર પ. પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું.  પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ.…

Politics: ‘ધર્મનું આચરણ કરવાથી જ ધર્મનું રક્ષણ થશે’ – ડૉ. મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત જીએ કહ્યું કે ધર્મનું આચરણ કરવાથી જ ધર્મની રક્ષા થશે. કારણ કે ધર્મનું પાલન કરનાર જ ધર્મને સમજી શકે છે. ધર્મને સમજવો પડશે.…

World: ડી-8 મુસ્લિમ દેશોની થવા જઈ રહી છે મીટીંગ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારત વિરુદ્ધ લાવશે પ્રસ્તાવ?

ઈજીપ્તમાં મુસ્લિમ દેશોના સંગઠન ડી-8ની બેઠક ગુરુવારે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, ઈન્ડોનેશિયા અને તુર્કી સહિત 8 મુસ્લિમ દેશોના નેતાઓ ભાગ લેવાના છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ…

Politics: યુપીમાં 150 મુસ્લિમોએ અપનાવ્યો હિંદુ ધર્મ, સલમાન ખાને નામ બદલીને રાખ્યું સંસારસિંહ

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ચાર વર્ષના કઠિન મતભેદો અને વિવાદો પછી સલમાન ખાન અને તેના કુટુંબના 45 પરિવારોએ ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો છે. સલમાન ખાને પોતાનું નામ બદલીને સંસાર…

Politics: સંભલમાં મુસ્લિમ વસ્તીમાં 46 વર્ષ બાદ ખુલ્યું શિવ મંદિર; 1978માં રમખાણો બાદ હિન્દુ પરિવારે આ ઘર છોડી દીધું હતું

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના મહેમૂદ ખાન સરાયમાં એક બંધ ઘરમાં એક શિવ મંદિર મળી આવ્યું છે. આ ઘર 1978ના રમખાણો દરમિયાન હિન્દુ પરિવારનું હતું. બાદમાં તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.…

Politics: થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મંદિર છે, મસ્જિદ નહીં: 48 વર્ષે કોર્ટનો નિર્ણય

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી…

Politics: અટાલા મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો સર્વેનો આદેશ, સર્વે કમિશનના પ્રારુપ અંગે 16 ડિસેમ્બરે નિર્ણય

જૌનપુરની (Jaunpur) અટાલા મસ્જિદ વિવાદમાં (Atala Masjid dispute) હિન્દુ પક્ષને (Hindu side) મોટી જીત મળી છે. જૌનપુરના સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. સર્વે કમિશનનું ફોર્મેટ…

Religious: ‘બોધ ગયા મંદિર કાયદો રદ કરો, ગયાના મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌદ્ધોને સોંપો’: ઑલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ

અમદાવાદ શહેરના બૌદ્ધ સમુદાયના 100 જેટલા લોકોએ બિહારના બોધગયા ટેમ્પલ એક્ટ, 1949ને રદ કરવાની અને ગયા ના બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ એવા મહાબોધિ મંદિર પર સંપૂર્ણ નિયંત્રણ બૌદ્ધ સમુદાયને આપવાની…