Religious : આ વર્ષે ગિરનારમાં નહીં યોજાય લીલી પરિક્રમા, કોરોનને કારણે લેવાયો નિર્ણય
સદીઓથી દેવદિવાળીથી શરૂ થાય છે લીલી પરિક્રમા દર વર્ષે 10 લાખથી વધુ ભાવિકો જોડાય છે લીલી પરિક્રમામાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ રખાઈ છે મોકૂફ આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ…
ParamveerChakra : મેજર ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની અવિસ્મરણીય ગાથા : પ્રકરણ 3
કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી. પરમવીર ચક્રથી સન્માનિત નેશનલ ડિફેન્સ એકેડેમીના સૌપ્રથમ પૂર્વ વિદ્યાર્થી પરમવીર ચક્રથી સન્માનિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક મેજર ગુરબચ્ચનસિંહ…
કોવિડ 19 મહામારી સામે ભારતીય વેક્સિન પરીક્ષણના બીજા/ત્રીજા તબક્કામાં પહોંચી
વિશ્વમાં આશરે 117 કંપનીઓ કે સંસ્થાઓ કોવિડ 19 ની વેક્સિન શોધવા પ્રયત્ન કરી રહી છે બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા તથા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા ચાલી રહ્યું છે સંશોધન
