Category: Breaking News

Politics: હત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી… ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી?

ભાજપે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સંસદ પરિસરમાં પ્રદર્શન દરમિયાન થયેલી ધક્કામુક્કી અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી…

Politics: વિપક્ષને ફટકો, રાજ્યસભાના ચેરમેન ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ફગાવાઈ

વિપક્ષને આજે મોટો ઝટકો આપતા ઉપસભાપતિએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને ફગાવી દીધી. કલમ 67(B) મુજબ ઉપરાષ્ટ્રપતિને હટાવવાની કોઈપણ દરખાસ્ત માટે ઓછામાં ઓછા 14 દિવસની પૂર્વ…

Politics: આંબેડકર પર નિવેદન પર વિવાદ મુદ્દે ભાજપનો વળતો પ્રહાર, આજે સંસદ સંકુલમાં કરશે વિરોધ

બુધવારે વિપક્ષે ડૉ. આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને અમિત શાહના રાજીનામાની પણ માંગ કરી હતી. કોંગ્રેસ…

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદીઓ માર્યા ગયા, 2 જવાન ઘાયલ, ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટરના એક દિવસ પહેલા ભારતીય સેનાના જવાનોએ કુપવાડામાં દારૂગોળો અને હથિયારો…

Politics: ચિરાગ પાસવાને કોંગ્રેસ પર સાધ્યું નિશાન કહ્યું, ‘કોંગ્રેસે સત્તામાં રહીને બાબા સાહેબને સન્માન આપવું જરૂરી નહોતું સમજ્યું’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજ્યસભામાં આપેલા ભાષણ સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને નિવેદન આપ્યું છે. ચિરાગ પાસવાને કહ્યું, ‘કોંગ્રેસ…

Politics: ‘કોંગ્રેસે વારંવાર ડૉ. આંબેડકર સામે અનેકવાર ગંદી ચાલ ખેલી’, અમિત શાહને ઘેરી રહેલી કોંગ્રેસ ઉપર પીએમ મોદીનો જબરદસ્ત પલટવાર

અમિત શાહે મંગળવારે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા દરમિયાન ગૃહને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમના ભાષણના કેટલાક ભાગોને લઈને વિપક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ડૉ. બાબા…

Politics: ગૃહમંત્રી અમિત શાહના ડૉ. આંબેડકર વિશેના વિધાનોને કારણે વિવાદ, શાહ સામે નોટીસ, કિરણ રિજિજુએ આપ્યો જવાબ: જુઓ વિડીઓ

દેશના બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભાષણ આપ્યું હતું. જેમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે જે કહ્યું હતું તેની સામે હવે કોંગ્રેસ…

Bharat: ઈન્ડિયન નેવીને મળશે અત્યાધુનિક મિસાઈલોથી સજ્જ યુદ્ધ જહાજો, હાલમાં ભારતીય નૌકાદળ માટે 50 યુદ્ધ જહાજો નિર્માણાધીન

ભારતીય નૌકાદળનો ભાગ બનવા જઈ રહ્યા છે અત્યાધુનિક યુદ્ધ જહાજ જે દુશ્મન દેશોની ઊંઘ હરામ કરી દેશે. નૌકાદળને મળનારા યુદ્ધ જહાજમાં આક્રમણ માટે 8 બ્રહ્મોસ મિસાઈલ લગાવવામાં આવશે તથા હવાઈ…

Politics: યુપીમાં 150 મુસ્લિમોએ અપનાવ્યો હિંદુ ધર્મ, સલમાન ખાને નામ બદલીને રાખ્યું સંસારસિંહ

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ચાર વર્ષના કઠિન મતભેદો અને વિવાદો પછી સલમાન ખાન અને તેના કુટુંબના 45 પરિવારોએ ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો છે. સલમાન ખાને પોતાનું નામ બદલીને સંસાર…

Gujarat: કુવામાં પડી ગયેલા સિંહબાળનું વન વિભાગે કર્યું અદભૂત રેસ્ક્યુ: જુઓ વિડીઓ

જંગલનો રાજા ગણાતો સિંહ સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગિરના જંગલોમાં જ વસવાટ કરી રહ્યો છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને પરિણામે ગુજરાતમાં સિંહોની વસ્તી વધતી જઈ રહી છે. વધતી વસ્તીને…