Breaking news : ભારતીય રેલવેના કર્મચારીઓ માટે બોનસ જાહેર
સરકાર દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત ભારતીય રેલવેના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત.
DevlipiNews — આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશે ક્યાંથી?
પોતે કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ ત્રણ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા શ્રી અનલ વાઘેલાએ પ્લાઝમા ડોનેટ કરવા માટે લાગણીસભર અપીલ અને પ્લાઝમા ક્યાં, ક્યારે, કેવી રીતે ડોનેટ કરી શકાય…
DevlipiNews — Corona update : અમદાવાદના 27 વિસ્તારોમાં બજારો રાત્રે 10 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે.
માસ્ક પહેર્યા વગર ફરતા, ટોળે વળતા લોકો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક સ્ટૉલ સીલ કરવામાં આવ્યા. વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી. અમદાવાદમાં સોશ્યલ ડિસ્ટન્સની પરવા ન કરતો…
DevlipiNews — અમદાવાદ : બાપુનગરમાં પોલીસના નકલી મેમા અને આરટીઓની નકલી રસીદ પકડાવવાનું કૌભાંડ પકડાયું
બાપુનગર વિસ્તારમાં ચાલતું હતું કૌભાંડ મેમામાંથી કલમો રદ કરીને ઓછો દંડ ભરીને તોડ કરતા હતા અબ્દુલહમીદ અન્સારી, અલ્તાફ શેખ અને નશિફ અજગરલી નામના ઠગો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ અમદાવાદ…
National Security. : ગોધરામાંથી ઝડપાયો પાકિસ્તાની જાસુસ
ગોધરામાંથી આજે NIA એ એક પાકિસ્તાની જાસુસને ઝડપી પાડ્યો હતો. પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI માટે કાર્ય કરતો હોવાનો દાવો NIA એ ઝડપી પાડ્યો સંવેદનશીલ સામગ્રી/માહિતી પાકિસ્તાન મોકલતો હોવાના અહેવાલ NIA…
વર્લ્ડ : પાકિસ્તાની પરમાણુ હથિયાર માત્ર બિનમુસ્લિમોને જ મારશે. પાકિસ્તાન રેલ મંત્રીનું વિવાદાસ્પદ જ નહીં પણ હાસ્યાસ્પદ નિવેદન
હમણાંથી પાકિસ્તાનને દુનિયામાં દરેક દિશામાંથી જાકારો મળ્યો છે. મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનનો હાથ છોડી દિધો છે. આ વાત મગજ પર લાગી આવતા પાક રેલ મંત્રી ભાન ભૂલ્યા કોણ છે આ…
પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુનાથસિંહની બહાદુરીની ગાથા
નાયક જદુનાથસિંહ 1947ના હુમલાખોર પાકિસ્તાની દુશ્મનો સામે જમ્મુ કાશ્મીરમાં લડતા લડતા સર્વોચ્ચ બલિદાન આપનાર અને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત નાયક જદુનાથસિંહજી ભારતીય સેનાની રાજપૂત રેજીમેન્ટ, પહેલી બટાલિયન, ફતેહગઢ શાખામાં નાયકનું…
Paramveer Chakra : મેજર પીરૂસિંહ
કંપની હવાલદાર મેજર પીરૂસિંહ શેખાવત ભારતીય સેનાના વીર સૈનિક હતા. 1947 માં સ્વતંત્રતા બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર કરવામાં આવેલા હુમલા અને બાદમાં પૂર્ણ સમયના યુદ્ધમાં મેજર પીરૂસિંહે…
ParamveerChakra : પરમવીર ચક્રથી સન્માનિત સાતમા વીર ગુરબચ્ચનસિંહ સલારીઆની વીરતાની કહાની
કિંગ જ્યોર્જ રોયલ ઈન્ડિયન મીલીટરી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી. પરમવીર ચક્રથી સન્માનિત નેશનલ ડિફેન્સ એકેડેમીના સૌપ્રથમ પૂર્વ વિદ્યાર્થી પરમવીર ચક્રથી સન્માનિત સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક દળના એક માત્ર સૈનિક એનડીએના ભૂતપૂર્વ…