Month: January 2025

સૈફ અલી ખાનના હુમલાખોરની ધરપકડ, હાઉસકીપિંગ વર્કર મોહમ્મદ અલીયાન કેવી રીતે પકડાયો? 9 વાગે પોલીસે કરશે પ્રેસ કોન્ફરન્સ

સૈફ અલી ખાનના હુમલાખોરની ધરપકડ, રવિવારે વહેલી સવારે 15 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યે સૈફ પર થયેલા હુમલામાં પોલીસે હુમલાખોરની ધરપકડ કરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ વાઈસ કેપ્ટન, શ્રેયસ અય્યરની વાપસી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ વાઈસ કેપ્ટન, શ્રેયસ અય્યરની વાપસી

મહાકુંભ (Mahakumbh)માં કાશ્મીરના સંતની અનોખી પહેલ, દેશના બહાદુર જવાનોને નમન કરવા બનાવ્યું શહીદ વિલેજ

આસ્થાના મહાકુંભ (Mahakumbh) મેળામાં સેક્ટર 18માં એક પંડાલ સંપૂર્ણપણે શહીદો અને તેમના પરિવારોને સમર્પિત કરવામાં આવ્યો

‘સંભવ’ (SAMBHAV) ભારતીય સેનાનો લિકપ્રૂફ સ્માર્ટફોન, જેનો ચીન સાથે વાતચીત દરમિયાન ઉપયોગ કરવામાં આવ્યો

ભારતીય સેના (Indian Army) એ ‘સંભવ’ (SAMBHAV) સ્માર્ટફોનનો ઉપયોગ ઓક્ટોબરમાં ચીન સાથે વાતચીત દરમિયાન સુરક્ષિત સંચાર માટે કર્યો હતો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સૈન્ય અધિકારીઓને સુરક્ષિત સંદેશાવ્યવહાર માટે વિશેષ…

રણમાં રનનું રમખાણ , 300 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા 81 રન, 200+ રનનો ટાર્ગેટ લાગ્યો વામણો, જુઓ વિડીઓ

બન્ને ટીમોએ રણમાં રનનું રમખાણ મચાવ્યું હતું તે રોમાંચક મેચ શારજાહ વોરિયર્સ અને દુબઈ કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી

આમ આદમી પાર્ટીમાં બળવો, હરિનગરના ધારાસભ્યએ નોંધાવી અપક્ષ ઉમેદવારી, લખ્યું… ‘અને હવે તમારો વિનાશ નિશ્ચિત છે, કેજરીવાલ!’

હરિ નગર વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજકુમારી ધિલ્લોને પોતાની નારાજગી વ્યક્ત કરી

રશિયન આર્મીમાં કેટલા ભારતીયો ભરતી થયા હતા? કેટલા પરત આવ્યા? કેટલા ગુમ થયા? વિદેશ મંત્રાલયે જણાવ્યું

રશિયન આર્મીમાં કેટલા ભારતીયો ભરતી થયા હતા? વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે અને 16 લાપતા છે.

રૂ. 2,960 કરોડની યુદ્ધ જહાજો માટે ખતરનાક મિસાઇલોની ડીલ કન્ફર્મ, સમુદ્રમાં ભારત બનશે મજબૂત

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો માટે સપાટીથી હવામાં મધ્યમ-અંતરની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલો (MR-SAM) ની આપૂર્તિ કરવા સરકારની માલિકીની ભારત ડાયનેમિક્સ લિમિટેડ સાથે રૂ. 2,960 કરોડના કરાર પર હસ્તાક્ષર

મહાકુંભ 2025: યુએસ આર્મીના ભૂતપૂર્વ ટોચના કમાન્ડરનો પુત્ર IT નોકરી છોડીને જોડાયો અખાડામાં

ભૂતપૂર્વ યુએસ આર્મી કમાન્ડરના પુત્ર ટોમની મહામંડલેશ્વર વ્યાસાનંદ ગિરી બનવાની આધ્યાત્મિક યાત્રા વિશે વિગત