Month: December 2024

Breaking News: સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પોતાની જાતને લગાવી આગ, હોસ્પિટલ લઈ જવાયો

સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં વ્યસ્ત છે. પોતાની જાતને આગ લગાડનાર વ્યક્તિ…

World: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશમાં ચમત્કાર, પ્લેન તૂટી પડ્યું, ઘાયલ મુસાફરો બહાર આવ્યા, 28 લોકોના જીવ બચ્યા: જુઓ વિડીઓ

પ્લેન ક્રેશ કેટલા જીવલેણ હોય છે તે કોઈનાથી છુપાયેલ નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ સળગતા વિમાનમાંથી જીવતો બહાર આવે છે તો તે ચોક્કસપણે કોઈ ચમત્કારથી ઓછું નથી. આજે કઝાકિસ્તાનમાં આવો…

Politics: મણિપુર હિંસા પાછળ ‘અદૃશ્ય શક્તિઓ’નો હાથ, એક દિવસ કશુ નહીં બચે…પૂર્વ ચીફ જસ્ટિસનો સનસનાટીપૂર્ણ દાવો

મણિપુર 3 મે, 2023 થી કુકી-ઝો અને મેઇતેઈ લોકો વચ્ચે વંશીય હિંસાથી પ્રભાવિત છે. 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હાલમાં…

Politics: ઓવૈસીને ‘જય પેલેસ્ટાઈન’ બોલવું ભારે પડશે?, બરેલી કોર્ટે નોટિસ જારી કરીને પાઠવ્યું સમન્સ

સંસદમાં ‘જય પેલેસ્ટાઈન’ બોલવું અસદુદ્દીન ઓવૈસીને ઘણું ભારે પડ્યું છે, તેને લઈને એ વખતે દેશભરમાં વિવાદ થયો હતો, ત્યાર બાદ હવે બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે ઓવૈસીને નોટિસ ફટકારી છે. સંસદમાં…

Politics: રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી, કોને મણિપુર, કોને બિહારની જવાબદારી સોંપવામાં આવી?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વિજય કુમાર સિંહની મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને…

Politics: જમ્મુ-કાશ્મીરમાં ગમખ્વાર દુર્ઘટના, સેનાની ટ્રક ખાડામાં પડી, 5 જવાનો વીરગતિ પામ્યા; 10 થી વધુ જવાનો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2024) એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. વ્હાઇટ…

Sports: ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન મેચ?

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ પણ દુબઈમાં યોજાશે.…

Politics: અમદાવાદના ખોખરામાં ડૉ. આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં ગુનેગારની ધરપકડ

અમદાવાદના ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બે આરોપી માધુપુરાના મેહુલ ઠાકોર અને…

Gujarat: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા વિવાદ, રહીશો ધરણાં પર બેઠા

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું…

Politics: યુપીમાં એન્કાઉન્ટરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, પોલીસ ચોકી પર કર્યો હતો ગ્રેનેડ હુમલો

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરનારા ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ સાથે યુપી પોલીસનું એન્કાઉન્ટર. યુપી પોલીસ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના…